"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]
  • A

    જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો હશે. 

  • B

    જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય 

  • C

    જો હું આવું તો ત્યાં વરસાદ પડતો હશે. 

  • D

    જો હું આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય 

Similar Questions

જો બુલિયન સમીકરણ $\left( {p \oplus q} \right) \wedge \left( { \sim p\,\Theta\, q} \right)$ એ $p \wedge q$ ને સમાન હોય જ્યાં $ \oplus $ , $\Theta  \in \left\{ { \wedge , \vee } \right\}$ ,તો $\left( { \oplus ,\Theta } \right)$ = 

  • [JEE MAIN 2019]

“જો તમે કામ કરશો, તો તમે નાણું કમાશો.” નું સમાનાર્થી પ્રેરણ ..... છે.

  • [JEE MAIN 2021]

જો વિધાન $\mathrm{p} \rightarrow(\mathrm{p} \wedge-\mathrm{q})$ અસત્ય હોય તો $p$ અને  $q$ ના સત્યર્થા મૂલ્યો મેળવો.

  • [JEE MAIN 2020]

નીચે પૈકીનું કયું વિધાન વિરોધી છે ?

વિધાન $( p \rightarrow( q \rightarrow p )) \rightarrow( p \rightarrow( p \vee q ))$ એ 

  • [JEE MAIN 2020]